ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?1. શિવરાજપુર (ગુજરાત) 2. ઘોઘલા (દીવ)3. રાધાનગર (આંદામાન-નિકોબાર) 4. ઈડન (પુડુચેરી) 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી સંગીત અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી સંગીત અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? ત્રિપિટક શ્વેતાગમ આગમ દિગંબરાગમ ત્રિપિટક શ્વેતાગમ આગમ દિગંબરાગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. ખાંભી તલવારબાજી લોકનૃત્ય વાજિંત્ર ખાંભી તલવારબાજી લોકનૃત્ય વાજિંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "બનીઠની" કઈ કળાની એક શૈલી છે ? નૃત્યકળા શિલ્પકળા આપેલ પૈકી એક પણ નહીં ચિત્રકળા નૃત્યકળા શિલ્પકળા આપેલ પૈકી એક પણ નહીં ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP