ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?
1. શિવરાજપુર (ગુજરાત)
2. ઘોઘલા (દીવ)
3. રાધાનગર (આંદામાન-નિકોબાર)
4. ઈડન (પુડુચેરી)

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ
કડિયા ડુંગરની ગુફા - ભરૂચ
ખંભાલિડાની ગુફા - જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મધ્યપ્રદેશ - કાલબેલિયા
તમિલનાડુ - ભરતનાટ્યમ
આંધ્રપ્રદેશ - કુચીપુડી
ઉત્તરપ્રદેશ - કથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો.

ભીંતચિત્ર
પટચિત્ર
સાંઝી
ફૂલકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાગભટ્ટ
વાત્સ્યાયન
વરાહમિહિર
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP