ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
બંધારણમાં જરૂરી સુધારો કરીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

26 નવેમ્બર, 1948
25 ઓક્ટોબર, 1948
26 નવેમ્બર, 1949
25 ઓક્ટોબર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP