GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ? 1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.2. કેન્વાસ ઉપર દોરાય છે. 3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. માત્ર 2 અને 4 1,2,3 અને 4 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 4 1,2,3 અને 4 માત્ર 1 અને 3 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Students are doing a lot of the work." Change voice. A lot of work is being done by students. A lot of the work is being done by students. A lot of the work is done by students. A lot of work is being done by the students. A lot of work is being done by students. A lot of the work is being done by students. A lot of the work is done by students. A lot of work is being done by the students. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'પણ તેથી કંઈ છોકરા ઘૂઘરે રમે ?' એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. છોકરાં રમવા નહિ જાય. એ કારણે છોકરાં તોફાન કરે. એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. છોકરાં રમવા નહિ જાય. એ કારણે છોકરાં તોફાન કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) We have a break of ___ for lunch. one and a half hour one and a half hours one and half hours one and half hour one and a half hour one and a half hours one and half hours one and half hour ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Who wrote it?" Make passive. Who was it written by ? Who was it wrote by ? Who did it write ? Who were it written by ? Who was it written by ? Who was it wrote by ? Who did it write ? Who were it written by ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મરાઠા શાસકોએ મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP