ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

2, 1, 4 અને 3
4, 2, 3 અને 1
1, 2, 4 અને 3
3, 1, 4 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

મૌલાના આઝાદ
ખાન અબ્દુલ ગફારખાન
સૈયદ અહમદ બરેલવી
લિયાકત અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ચાર્ટર એકટ, 1853
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

તુર્કસ્તાન
પર્શિયા
મોંગોલિયા
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ
પીડાનો અંત
પીડાના અંત માટેનો પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP