ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી મદન મોહન માલવીય
શ્રી જમનલાલ બજાજ
શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી સૈફુદીન કિચલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

ડબલ્યુ.સી.બેનરજી
એ. ઓ. હ્યુમ
આનંદ મોહન બોઝ
વિલિયમ એડમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP