ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

મેડમ ભીખાઈજી કામા
શ્યામજીકૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

2, 1, 4 અને 3
4, 2, 3 અને 1
3, 1, 4 અને 2
1, 2, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

શ્યામજીકૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
ભગતસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP