ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકાં જોડો.
1. મનુભાઈ પંચોલી
2. ઈશ્વર પેટલીકર
3. ક.મા.મુનશી
4. જોક્સ મેકવાન
અ. સોક્રેટિસ
બ. વેરની વસુલાત
ક. આંગળીયાત
ડ. જનમટીપ

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-અ, 2-ડ, 3-બ, 4-ક
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-અ, 2-બ, 3-ડ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

રમણલાલ શાહ
વિનેશ અંતાણી
માધવ રામાનુજ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

દલપતરામ
નર્મદ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

મોહનલાલ અંબારામ પરમાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
અરદેશર ફરામજી ખબરદાર
રમણીકલાલ અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP