ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? નર્મદ ભાલણ નરસિંહ મહેતા આસામ નર્મદ ભાલણ નરસિંહ મહેતા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? કાવ્યરસ વખાર ભાગ્યવિધાતા કલહાર કાવ્યરસ વખાર ભાગ્યવિધાતા કલહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP