ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચર્ચીલના ભારત આગમન સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? કેશોદ ડેરવાવ ચલાલા ભાણવડ કેશોદ ડેરવાવ ચલાલા ભાણવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP