ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ વાટીકા તરસ જલધારા પરબ વાટીકા તરસ જલધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? માધવ રામાનુજ મનહર મોદી મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ માધવ રામાનુજ મનહર મોદી મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? દર્શક સ્નેહરશ્મિ કલાપી ઘાયલ દર્શક સ્નેહરશ્મિ કલાપી ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP