Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) સત્તાધાર
(2) સોમનાથ
(3) સૂર્યમંદિર
(4) પાવાગઢ
(A) ગીર સોમનાથ
(B) જૂનાગઢ
(C) પંચમહાલ
(D) મહેસાણા

1-A, 2-D, 3-C, 4-B
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા ?

આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

વોટસન
એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન
સી.ટી મોર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાની કરે છે. - આ કઈ સમસ્યાનો ભાગ છે ?

બીજીકક્ષા
અપ્રગટ
પ્રથમ કક્ષા
પ્રગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP