Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) સત્તાધાર
(2) સોમનાથ
(3) સૂર્યમંદિર
(4) પાવાગઢ
(A) ગીર સોમનાથ
(B) જૂનાગઢ
(C) પંચમહાલ
(D) મહેસાણા

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ?

સોડા વોટરમાં
ખનીજ તેલ
આઇસ્ક્રીમમાં
ગેસના બાટલામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3
1, 2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

વેગમાન સંરક્ષણ
અવેગ્રાડો ધારણા
બર્નોલી પ્રમેય
ઉર્જા સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP