GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?
1. રોયતવારી પદ્ધતિ
2. કાયમી જમાબંદી
3. મહાલવારી પદ્ધતિ
4. હરાજી (anctioning) પદ્ધતિ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

4, 2, 1 અને 3
માત્ર 3, 2, 1 અને 4
1, 3, 2 અને 4
માત્ર 1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતમાં બાળ લિંગ દર (Child Sex Ratio) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

બાળ લિંગ દર એ 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 નર બાળકોએ માદા બાળકોની સંખ્યા છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
રાષ્ટ્રીય બાળ લિંગ દર એ 2001ની વસ્તી ગણતરીના 927 કરતાં 2011 ની વસ્તી ગણતરીમાં ઘટીને 914 થયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ?
1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી.
2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ
3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા.
4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP