GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે. 2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી. 3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે. 4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2019માં ગુજરાતમાં વરસાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. રાજ્યમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 2. રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં થયો હતો. 3. કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો. 4. તે વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 1176 મીમી વરસાદ થયો હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.