ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય બંને વિધાન સાચાં નથી માત્ર બીજુ આપેલ બંને માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી માત્ર બીજુ આપેલ બંને માત્ર પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 5 2 12 10 5 2 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ-54 અનુચ્છેદ-53 અનુચ્છેદ-55 અનુચ્છેદ-52 અનુચ્છેદ-54 અનુચ્છેદ-53 અનુચ્છેદ-55 અનુચ્છેદ-52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ શ્યામસુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 27 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે ? 15મી લોકસભા 16મી લોકસભા 17મી લોકસભા 13મી લોકસભા 15મી લોકસભા 16મી લોકસભા 17મી લોકસભા 13મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP