ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય આપેલ બંને માત્ર બીજુ માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી આપેલ બંને માત્ર બીજુ માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? સત્ર બોલાવવું સત્ર વિસર્જન સત્ર સમાપ્તિ અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર બોલાવવું સત્ર વિસર્જન સત્ર સમાપ્તિ અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 25 21 41 31 25 21 41 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP