Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા બંધ
બન્ને છેડા ખૂલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

મુસાફિર
અગનપંખ
મારા અનુભવો
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP