Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

કનૈયાલાલ મુનશી
ર.વ. દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP