Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

84
88
80
86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

અરવિંદ ઘોષ
રમણ મહર્ષિ
રવીન્દ્રનાથ ટાગોર
સંત તિરૂવલ્લુવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શાંતિલાલ શાહ
ફર્દુનજી મર્ઝબાન
વીર કવિ નર્મદ
ઈચ્છારામ સુ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

ઓક્સિજન
આર્ગન
નાઈટ્રોજન
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

18%
15%
16⅔%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP