સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

સંન્યાસી વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી એમોનિયા
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
સૂકો બરફ
પ્રવાહી નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

એપ્રિલ 2000
એપ્રિલ 2001
એપ્રિલ 2003
એપ્રિલ 2002

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

દસમી અનુસૂચિ
આઠમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
બીજી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP