GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?1. રાગ (raga) એ લય (rythm) ના આધારની રચના કરે છે.2. તાલ એ ગીતનો આધાર બને છે.3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (noles) છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ? ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) ઈવાન હોલ સુધાંશુ ત્રિપાઠી એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) ઈવાન હોલ સુધાંશુ ત્રિપાઠી એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. વધારાનો કર વેરા દર ઉદાર કર વેરા દર સીમાંત કર વેરા દર સરેરાશ કર વેરા દર વધારાનો કર વેરા દર ઉદાર કર વેરા દર સીમાંત કર વેરા દર સરેરાશ કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ? શ્રમ બજાર સહભાગિતા (Labour market participant) પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health) સશક્તિકરણ (Empowerment) બાળ મરણ (Infant mortality) શ્રમ બજાર સહભાગિતા (Labour market participant) પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health) સશક્તિકરણ (Empowerment) બાળ મરણ (Infant mortality) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે. મિથેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP