GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નદીના પટમાં રેતીના ભારે ઉત્ખનના સંભવિત પરિણામો નીચેના પૈકી કયા છે ?1. નદીની ક્ષારીયતા (salinity) માં ઘટાડો.2. ભૂગર્ભ જળનું પ્રદૂષણ3. જમીનગત જળસપાટી નીચે જવીનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે. બેજીંગ ન્યૂયોર્ક દુબઈ નવી દિલ્હી બેજીંગ ન્યૂયોર્ક દુબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા. 1844ની સત્ય મહિમા ધર્મ 1844ની પરમહંસ મંડળી 1844ની માનવધર્મ સભા આપેલ પૈકી કોઈ નહીં 1844ની સત્ય મહિમા ધર્મ 1844ની પરમહંસ મંડળી 1844ની માનવધર્મ સભા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે." જવાહરલાલ નેહરૂ કેશવ ચંદ્ર સેન રાજા રામ મોહન રાય સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ કેશવ ચંદ્ર સેન રાજા રામ મોહન રાય સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ? 1. કોડી (Kodis)2. કરશાપન (Karshapan)3. વિશાપાક (Vishopak)4. રૂપકનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP