Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ સોલંકી
મૂળરાજ પહેલો
કરણ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP