Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

પુણ્યશાળી સ્ત્રી
સતી સ્ત્રી
અખોવન
સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

મનસુખ ખેતરનો પાક ન કાપે.
મનસુખથી ખેતરનો પાક કપાશે
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે
મનસુખથી ખેતરાનો પાક કપાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

B અને C પતિ-પત્ની છે.
L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.
A એ Lનો પિતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ?

30
24
16
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP