ટકાવારી (Percentage)
શેખાવત પાસે રૂા.100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂા.170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઈન્કમટેક્ષ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઈન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?
પાસ થવા માટે જરૂરી ગુણ = 180 + 60 = 240 40% → 240 100% → (?) 100/40 × 240 = 600 સમજણ વિદ્યાર્થી 180 ગુણ મેળવ્યા બાદ પણ 60 ગુણથી નાપાસ થાય છે.તો પાસ થવા માટે 180 માં 60 ઉમેરવા પડે. પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે જે 240 છે. કુલ ગુણ 100% હોય
ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?