ટકાવારી (Percentage)
શેખાવત પાસે રૂા.100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂા.170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઈન્કમટેક્ષ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઈન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?

2000
1700
1400
2100

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવા૨ો કેટલા હતા ?

12,500
12,800
12,000
11,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

600 ગુણ
720 ગુણ
800 ગુણ
420 ગુણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ?

55
28
49
21

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP