ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? નીતિ આયોગની રચના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? 1953 1956 1951 1960 1953 1956 1951 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ? લોઈડ જોર્જ વિલાંબી કૌટિલ્ય હુવર કમિશન લોઈડ જોર્જ વિલાંબી કૌટિલ્ય હુવર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP