ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.
ભારતની ભૂગોળ (Geography of India)
રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1) સેન્ટ્રલ 2) ઈસ્ટર્ન 3) નોર્ધન 4) સધર્ન A) ચેન્નાઇ B) મુંબઈ C) કલકત્તા D) નવી દિલ્હી