Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ગુલઝારીલાલ નંદા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો.

Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

91માં
92માં
69માં
76માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

કૃષ્ણા
કાવેરી
મહાનદી
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP