ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ
ચંદ્રશેખર આઝાદ
ચિત્તરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
ડેક્કન એજ્યુકેશન સોસાયટી
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
શાહજહાંનામા : ઈનાયત ખાન
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP