ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી શાહજહાંનામા : ઈનાયત ખાન રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી શાહજહાંનામા : ઈનાયત ખાન રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર નેમિનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? કોણાર્ક કૈલાશનાથ બૃહદેશ્વર મહાબલીપુરમ કોણાર્ક કૈલાશનાથ બૃહદેશ્વર મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1961 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP