ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સાવ કંગાળ હોવું
સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં
જેવી સોબત તેવી અસર પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ક્રમબદ્ધ

ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્
ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP