ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

માનવસેવા એ જ પ્રભુસેવા
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
હું માનવી માનવ થાઉ તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો.

લોપચિહ્ન
અર્ધલ્પવિરામ
અવતરણચિહ્ન
અલ્પવિરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP