ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ?

લઘુતાવાચક
કર્તુંવાચક
ન્યૂનતાવાચક
સ્વામિત્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

સારા અક્ષર કેળવણીની નિશાની છે.
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
માનવસેવા એ જ પ્રભુસેવા
હું માનવી માનવ થાઉ તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP