ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

સંભવનાર્થવાકય
નિર્દેશવાક્ય
આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

આપેલ પૈકી એક પણ નહીં
ઋકથી પત્ર
આમંત્રણ પત્રિકા
વિજ્ઞપ્તિપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

વ્યસ્ત = વિ + અસ્ત
પૃથ્વી = પૃ + ઈથી
યોગેશ = યોગા + ઈશ
મનોરથ = મનુ + રથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP