ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ?

પગ ધરતી પર ન રહેવા
પગ ભારે થવો
પગ જમાવવો
પગ પાછા પડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP