ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો.

પરિણામવાચક
પર્યાયવાચક
શરતવાચક
દેષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મેં પત્ર લખ્યો.
હું પત્ર લખું છું.
મારાથી પત્ર લખાયો.
પત્ર મેં લખ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP