ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ?

જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની.
આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે!
લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો.
વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ!

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

નકરવાચક
પ્રમાણવાચક
સ્વીકારવાચક
સંભાવનાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP