ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ?

કોઈ નહીં
અસત્ય
અર્ધસત્ય
સત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગામચોરે કાંસાની થાળી વગાડી લોકોને ભેગા કરી ટીપણું (પંચાંગ) ખોલી વર્ષાફળ આપનાર...

ઔદિચ્ય બ્રાહ્મણ
મોઢ બ્રાહ્મણ
ચૂંદડિયા બ્રાહ્મણ
શ્રીમાળી બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP