ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
સંભવનાર્થવાકય
નિર્દેશવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?
દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે.

દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે.
દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે.
દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે
દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ?

નકારવાચક
પ્રમાણવાચક
સ્થળવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP