ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

લોભે લક્ષણ જાય
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
દોરડી બળે પણ વળ ન મૂકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
બુલંદ

બ્ + ઉ + લ્ + અં + દ્ + અ
બ્ + ઊ + લ્ + અ + દ્ + અ
બ્ + ઊ + લ્ + અ + દ્
બ્ + ઉ + લ્ + અ + દ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP