ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

સંભવનાર્થવાકય
આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
નિર્દેશવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો.

બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી.
વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે.
પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો.
આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે!

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP