ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.
નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.
(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,
પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,
આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.
-આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ?

સંયુક્ત વાક્ય
પ્રેરક વાક્ય
સાદું વાક્ય
સંકુલ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP