ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

કેવળપ્રયોગી
એક પણ નહીં
નામયોગી
ઉભયાન્વયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કાકાસાહેબ કાલેલકર - વિસામો
નંદશંકર - કરણઘેલો
ક.મા.મુનશી - કાકાની શશી
ચંદ્રવદન મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP