ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ચાર્ટર એકટ, 1853
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

મુહમ્મદ શાહ
જહાંદરશાહ
ફર્રુખશિયર
બહાદુરશાહ-પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ?

મોહમ્મદ ઈકબાલ
જયદેવ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

વેરની વસૂલાત
કંકાવટી
કોઈનો લાડકવાયો
સમરાંગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત -2
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP