ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? અકબર છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય અકબર છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? વીર સાવરકર ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે વીર સાવરકર ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? કુમારપાલ ધર્મપાલ ગોપાલપાલ દેવપાલ કુમારપાલ ધર્મપાલ ગોપાલપાલ દેવપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP