ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ચાર્ટર એકટ, 1853
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને પાટલીપુત્ર
સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

ચાલુક્ય
મૌર્ય
પાલ
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સૂર્ય કિરણ - નેપાળ
ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા
બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ
શક્તિ - ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

મદનલાલ ધીંગરા
ગોપાલકૃષ્ણ ગોખલે
વિનાયક સાવરકર
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP