ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ઉપક્રમ
અનુક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
બાલમુકુંદ દવે
બળવંતરાય ઠાકોર
દયારામ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP