ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર બુદ્ધ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

મણિલાલ દેસાઈ
કાન્તિ ભટ્ટ
ચુનીલાલ મડિયા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ?

મનોરમા
ગુણસુંદરીનો ઘરસંસાર
ઢોલો મારા મલકનો
લીલૂડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP