ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

વિષ્ણુગુપ્ત
યશોદામા બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ?

નગેન્દ્ર વિજય
વિજય શંકરવાસુ
હર્ષણ પુષ્કર્ણા
ભારદ્વાજ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP