બાયોલોજી (Biology) અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ? નુપૂરક મૃદુકાય શૂળચર્મી સંધિપાદ નુપૂરક મૃદુકાય શૂળચર્મી સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) 1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ? વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint.RNA અજૈવિક પદાર્થમાંથી જૈવિકતંત્રની ઉત્પત્તિની ઉત્ક્રાંતિની શક્યતા દર્શાવે છે. ઉત્સેચકની રીતે સક્રિય છે.)
બાયોલોજી (Biology) બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? સૂર્યમુખી સેલાજીનેલા ઓરોકેરીયા મકાઈ સૂર્યમુખી સેલાજીનેલા ઓરોકેરીયા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ? બર્હિસંકરણ અંતઃજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ આંતર પ્રજાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ આંતર પ્રજાતીય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ? મારીને તેને ઢાંકીને મૃતદેહમાં મસાલા ભરીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેના મૃતદેહને સૂકવીને મારીને તેને ઢાંકીને મૃતદેહમાં મસાલા ભરીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેના મૃતદેહને સૂકવીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP