બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની વધુ ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ?

જર્મપ્લાઝમ બેંક
બીજ નિધિ
જનીન બેંક
બીજ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ?

વર્ગીકરણવિદ્યા
દેશધર્મવિદ્યા
ગર્ભવિદ્યા
જીવવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP