બાયોલોજી (Biology) કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓનો સમાવેશ થાય છે ? મૃદુકાય પૃથુકૃમિ શૂળત્વચી કોષ્ઠાન્ત્રી મૃદુકાય પૃથુકૃમિ શૂળત્વચી કોષ્ઠાન્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિર્જીવ ઘટકોને કયા વિજ્ઞાનમાં સમાવાય છે ? ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ? WCU અને WWF ICBN અને ICZN IBCN અને IZCN CZN અને IABG WCU અને WWF ICBN અને ICZN IBCN અને IZCN CZN અને IABG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક સજીવ તેની આજુબાજુ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે ? આપેલ તમામ જૈવિક રાસાયણિક દૈહિક આપેલ તમામ જૈવિક રાસાયણિક દૈહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP