GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 68મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.બાર ભૈયાને તેર ચોકા મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 3% 5% 6% 7% 3% 5% 6% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં રહેલાં અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ? COUNT ( ) LEN( ) CT ( ) LT( ) COUNT ( ) LEN( ) CT ( ) LT( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP