GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ
પ્રહરી યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 74
આર્ટીકલ - 72
આર્ટીકલ - 76
આર્ટીકલ - 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP