GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 22
આર્ટીકલ - 17
આર્ટીકલ - 15
આર્ટીકલ - 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
બાર ભૈયાને તેર ચોકા

શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP