GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

વિષ્ણુગુપ્ત
કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?

જમીન મહેસૂલ ધારો - 1891
જમીન મહેસૂલ ધારો - 1873
જમીન મહેસૂલ ધારો - 1883
જમીન મહેસૂલ ધારો - 1879

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP