GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ઓસાણ ન રહેવું સ્મૃતિ હોવી સરળ ન હોવું ઈચ્છા થવી યાદ ન રહેવું સ્મૃતિ હોવી સરળ ન હોવું ઈચ્છા થવી યાદ ન રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + , Ctrl + ; Ctrl + . Ctrl + : Ctrl + , Ctrl + ; Ctrl + . Ctrl + : ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 61 આર્ટિકલ - 63 આર્ટિકલ - 64 આર્ટિકલ - 57 આર્ટિકલ - 61 આર્ટિકલ - 63 આર્ટિકલ - 64 આર્ટિકલ - 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 100.01 × 10⁶ 1.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change the voice :It was high time to remove the Article - 370 It was to be high time to remove Article - 370 King time was there to be removed Article - 370 Article - 370 was to be remove at high time. It was high time for the Article - 370 to be removed. It was to be high time to remove Article - 370 King time was there to be removed Article - 370 Article - 370 was to be remove at high time. It was high time for the Article - 370 to be removed. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ? કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP