GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ?

દરેક 20 વર્ષ બાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ
સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ
દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

ટીમ બર્નર્સ લી
બિલ ગેટ્સ
સૅમ્યોર પર્પેટ
રિચાર્ડ સ્ટોલમૅન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP