GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 40 દિવસ 30 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 40 દિવસ 30 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change the voice :It was high time to remove the Article - 370 It was to be high time to remove Article - 370 Article - 370 was to be remove at high time. It was high time for the Article - 370 to be removed. King time was there to be removed Article - 370 It was to be high time to remove Article - 370 Article - 370 was to be remove at high time. It was high time for the Article - 370 to be removed. King time was there to be removed Article - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:___ Ranchhod Pitambar is suspected by the police. No article required The A An No article required The A An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રિયો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા ? પૂનમ યાદવ પી. વી. સંધુ બજરંગ પૂનિયા દીપા મલિક પૂનમ યાદવ પી. વી. સંધુ બજરંગ પૂનિયા દીપા મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP