GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

નકળંગનો મેળો
તરણેતરનો મેળો
ઘેડનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

ભગવાન પરશુરામ
સિધ્ધરાજ જયસિંહ
દયાનંદ સરસ્વતી
મુની દુર્વાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

મનુભાઈ પાલખીવાલા
કુંદનલાલ ધોળકીયા
શશીકાંત લાખાણી
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પુષ્ટ - પાતળું
પૃષ્ઠ - પીઠ
પ્રાસાદ - મહેલ
પ્રસાદ - કૃપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટીકલ - 120
આર્ટીકલ - 128
આર્ટીકલ - 117
આર્ટીકલ - 124

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP