GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

ભવનાથનો મેળો
નકળંગનો મેળો
ઘેડનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી.

સંરક્ષણ વિધેયક
નાણાં વિધેયક
નીતિ વિષયક વિધેયક
પક્ષાંતર વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP