GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. નકળંગનો મેળો તરણેતરનો મેળો ઘેડનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો તરણેતરનો મેળો ઘેડનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી મુની દુર્વાસા ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી મુની દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પુષ્ટ - પાતળું પૃષ્ઠ - પીઠ પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પુષ્ટ - પાતળું પૃષ્ઠ - પીઠ પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટીકલ - 120 આર્ટીકલ - 128 આર્ટીકલ - 117 આર્ટીકલ - 124 આર્ટીકલ - 120 આર્ટીકલ - 128 આર્ટીકલ - 117 આર્ટીકલ - 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP