GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

ઘેડનો મેળો
નકળંગનો મેળો
તરણેતરનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

કોન્સ્ટી બેઝરૂલ
ફન્ડારાઈટ્સ
મેગ્નાકાર્ટા
પ્રોરોઈન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ?

કાકાસાહેબ કાલેલકર
ગોપાલ બાબા વલંગકર
ડૉ. બી. આર. આંબેડકર
બી. શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ - 2019માં કઈ યુનિવર્સિટી (દેશની સૌ પ્રથમ) માટે જમીન ફાળવવામાં આવી ?

કોમ્પ્યુટર યુનિવર્સિટી
સ્પેસ યુનિવર્સિટી
એન્વાયરમેન્ટ યુનિવર્સિટી
રેલ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP