GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

હૈદરાબાદ
મુંબઈ
કલકત્તા
પુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.

એન્ડ્રુઝ લાઇબ્રેરી
ફોર્બ્સ લાઈબ્રેરી
પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી
કિન્લોક લાઈબ્રેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 57
આર્ટિકલ - 61
આર્ટિકલ - 63
આર્ટિકલ - 64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
બાર ભૈયાને તેર ચોકા

મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP