GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

મુંબઈ
હૈદરાબાદ
કલકત્તા
પુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

સૅમ્યોર પર્પેટ
બિલ ગેટ્સ
રિચાર્ડ સ્ટોલમૅન
ટીમ બર્નર્સ લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?

પ્રદિપકુમાર સિંહા
હસમુખ અઢીયા
પી.કે.મિશ્રા
અતાનુ ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP