ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? ડાકોર ચાંપાનેર પાવાગઢ બેચરાજી ડાકોર ચાંપાનેર પાવાગઢ બેચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? વિનોબા ભાવે મોરારજી દેસાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે મોરારજી દેસાઈ ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિંહાસન ચંદ્રાસન સીન જેવું આસન સિંહનું આસન સિંહાસન ચંદ્રાસન સીન જેવું આસન સિંહનું આસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP