ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ?

સ્વામી આનંદ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાણા સંગ્રામસિંહ
વિક્રમસિંહ
રાવ દુદાજી
ભોજરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
હરીન્દ્ર દવે
નરસિંહ મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP